Author: admin
-
BCCIએ કર્યો ધડાકો, હાર્દિક નહીં પરંતુ આ ખેલાડીને મળશે ટી20 વર્લ્ડ કપમાં ફિનિશર તરીકે સ્થાન…
તમને જણાવી દઈએ કે આ વર્ષે વેસ્ટ ઇન્ડીઝ ખાતે ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ટૂંક સમયમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે હાલ ભારતમાં આઈપીએલ રમાઈ રહી છે અને આઇપીએલના પ્રદર્શનના આધારે ટી20 વર્લ્ડ કપમાં ખેલાડીઓને સ્થાન મળી શકે છે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓ આઈપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે.…
-
યશસ્વી કે ગિલ નહીં પરંતુ આ ઘાતક ખેલાડી ટી20 વર્લ્ડ કપમાં કરશે રોહિત શર્માની સાથે ઓપનિંગ…
મેના પહેલા સપ્તાહમાં અથવા એપ્રિલના અંત સુધીમાં T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. આવી સ્થિતિમાં, દરેકની નજર IPL 2024માં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ પર છે. તે જ સમયે, રોહિત શર્માની સાથે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલના નામો સિવાય, BCCI વધુ એક ખેલાડી પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ વખતે…
-
હું CSKને છોડીને જાવ છું… ધોનીનો આ ઘાતક ખેલાડી અચાનક જ ભાગ્યો પોતાના ઘરે…
આઈપીએલ 2024માં હાલ તમામ ટીમો શાનદાર પ્રદર્શન કરી રહી છે. ચેન્નઇ સુપરકિંગ્સની વાત કરવામાં આવે તો અત્યાર સુધી રમાયેલી છ મેચોમાંથી ચાર મેચોમાં જીત મેળવીને હાલ પોઇન્ટ ટેબલમાં નંબર ત્રણ પર છે. ચેન્નઈ આ વર્ષે પણ પ્લેઓફમાં કવોલિફાઇ કરવા માટે સૌથી મોટી દાવેદાર છે. ધોનીની આ છેલ્લી આઈપીએલ છે આવી સ્થિતિમાં ચેન્નઈની ટીમ ટ્રોફી જીતવા…
-
શુભમન ગિલની થશે છુટ્ટી, કેન વિલિયમસન નહીં પરંતુ હવે આ ઘાતક ખેલાડી બનશે ગુજરાતનો નવો કેપ્ટન…
આઈપીએલ 2024માં ગઈકાલે એટલે કે 17 એપ્રિલના રોજ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ હતી. જેમાં દિલ્હીની ટીમે ગુજરાતને 67 બોલ બાકી રહેતા છ વિકેટે માત આપી હતી. જે બાદ ગુજરાતની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમ પર પહોંચી ગઈ છે અને ટીમની નેટ રનરેટ પર પણ મોટી…
-
હાર બાદ ગુસ્સે થયો શુભમન ગિલ, હારનું કારણ બનેલ આ 3 ખેલાડીઓને હવે ક્યારેય નહીં આપે ટીમમાં સ્થાન…
હાલમાં ભારતમાં આઈપીએલ રમાઈ રહી છે. આઈપીએલ 2024માં ગઈકાલે એટલે કે 17 એપ્રિલના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને દિલ્હી વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં દિલ્હીએ ગુજરાતને 67 બોલ બાકી રહેતા છ વિકેટે માત આપી હતી. જે બાદ હાલમાં દિલ્હીની ટીમ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમ પર છે અને ગુજરાતની ટીમ સાતમા ક્રમ પર છે.…
-
હાર્દિક બન્યો ઘમંડી, બુમરાહ કે સુર્યાને નહીં પરંતુ આ ઘાતક ખેલાડીને ગણાવ્યો જીતનો અસલી હીરો…
આઈપીએલ 2024માં ગઈકાલે એટલે કે 18 એપ્રિલના રોજ મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મુંબઈએ પંજાબને નવ રને માત આપી આ સીઝનની ત્રીજી જીત મેળવી લીધી છે. મુંબઇ ઇન્ડિયન્સની વાત કરવામાં આવે તો મુંબઈએ અત્યાર સુધીમાં સાત મેચો રમી છે. જેમાં ત્રણ મેચોમાં જીત મળી છે. જ્યારે ચાર મેચોમાં કારમી હારનો…
-
મોટો ઝટકો, T20 વર્લ્ડ કપ પહેલા BCCIએ હાર્દિક પંડ્યાને આપી આ મોટી સજા…
મુંબઈ ઈન્ડિયન્સએ ગુરુવારે રમાયેલી IPL મેચમાં પંજાબ કિંગ્સને 9 રનથી હરાવ્યું. આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને આવી ગઈ છે. IPL 2024માં અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સે 7માંથી 3 મેચ જીતી છે, જ્યારે 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ મેચ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના હાલ 6 પોઈન્ટ છે. પંજાબ…
-
9 બોલમાં 28 રન બનાવીને ધોનીએ મચાવી તબાહી… – જુઓ વિડિયો
આઈપીએલ 2024માં હાલમાં ચેન્નઇ સુપરકિંગ્સ અને લખનઉ વચ્ચે અટલ બિહારી બાજપાઈ એકાના સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી છે. જેમાં લખનઉએ ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. સમગ્ર મેચની વાત કરીએ તો ચેન્નઇ સુપરકિંગ્સે પ્રથમ બેટિંગ કરતા સમયે શરૂઆતમાં જ વિકેટો ગુમાવી દીધી…
-
રુતુરાજ ગાયકવાડની થશે છુટ્ટી, ધોની હવે આ ઘાતક ખેલાડીને બનાવશે CSKનો નવો કેપ્ટન…
આઈપીએલ 2024માં ગઈકાલે એટલે કે 19 એપ્રિલના રોજ ચેન્નાઈ સુપરકિંગ્સ અને લખનઉ વચ્ચે મેચ રમાઈ હતી. લખનઉએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. જેમાં રવિન્દ્ર જાડેજાએ 57 અને મહેન્દ્રસિંહ ધોનીએ અંતે નવ બોલમાં 28…
-
દિનેશ કાર્તિક નહીં પરંતુ ટી20 વર્લ્ડ કપમાંથી આ ઘાતક ખેલાડી કાપશે રિષભ પંતનું પત્તું…
આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ ખાતે ટી20 વર્લ્ડ કપ નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ટૂંક સમયમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. હાલ ભારતમાં આઈપીએલ રમાઈ રહી છે. આઈપીએલમાં તમામ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આઈપીએલના પ્રદર્શનના આધારે ટી20 વર્લ્ડ કપ માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ લીધા…